Advertisement
Author: નોબત સમાચાર

આગામી ધનુર્માસ નિમિત્તે બેટદ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શનનું સમયપત્રક

તા.૧૪ ડિસે.થી તા.૧૩ જાન્યુઆરી

                                                                                                                                                                                                      

બેટદ્વારકા તા. રપઃ આગામી ૧૪ મી ડિસેમ્બર-રરપ થી તા. ૧૩-૧-ર૦ર૬ સુધી ધનુર્માસ નિમિત્તે બેટદ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીના દર્શનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

તા. ૧૪/૧ર ના સવારે ૭-૩૦ થી ૧ર-૩૦ અને સાંજે ૪ થી ૭, તા. ૧પ/૧ર થી તા. ૩૦/૧ર સુધી સવારે ૭ થી ૧ર અને સાંજે ૪ થી ૭, તા. ૩૧-૧ર-ર૦રપ ના સવારે ૭ થી ૧ર અને સાંજે ૩ થી ૬, તા. ૧-૧-ર૦ર૬ ના સવારે ૬ થી ૧૧ અને સાંજે ૩ થી ૬, તા. ર-૧-ર૦ર૬ ના સવારે ૬ થી ૧૧ અને સાંજે ૪ થી ૭, તા. ૩-૧-ર૦ર૬ થી તા. ૧૩-૧-ર૦ર૬ સુધી સવારે ૭ થી ૧ર અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. તા. ૧૪-૧-ર૦ર૬ થી રાબેતામુજબનો દર્શનનો ક્રમ રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh