Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના શાસનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા "સંકલ્પ સિદ્ધિ યાત્રા" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ચેમ્બર હોલમાં પ્રોફેશનલ સંમેલન યોજાયું હતું. હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમ તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના આગેવાનો અને જામનગરના વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial