Advertisement
Author: નોબત સમાચાર

શ્રી જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની સામાન્ય સભા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની સામાન્ય સભાનું આયોજન તા. ૨૯-૦૬-૨૫ને રવિવારે સાંજે ૬ વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક હિસાબ, તથા કારોબારી સભ્યોની મુદ્દત પૂર્ણ થતા નવા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવશે. સામાન્ય સભા તા. ૨૯-૦૬-૨૫ને રવિવારે સાંજે ૬ વાગ્યે નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, ડૉ. ભગદેની ગલી, હવાઈ ચોક, જામનગરમાં રાખવામાં આવી છે. જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા પ્રમુખે જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh