Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત વર્ષ પહેલાં રાજકોટ થયા હતા લગ્નઃ
જામનગર તા. ર૪: જામનગરના એક વાણંદ યુવતીના લગ્ન સાત વર્ષ પહેલાં રાજકોટમાં કરવામાં આવ્યા પછી પતિ, સસરાએ ત્રાસ આપતા આ યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના લાલપુર બાયપાસ નજીક સ્વામી નારાયણ ટાઉનશીપમાં રહેતા દીપલબેન વલ્લભભાઈ ચૌહાણ (ઉ.વ.૩ર)ના લગ્ન સાતેક વર્ષ પહેલાં રાજકોટના નવલનગરમાં રહેતા હિતાંશુ હિતેશભાઈ શીશાંગીયા સાથે થયા હતા.
ત્યારપછી આ પરિણીતાને નાની બાબતોમાં ઝઘડા કરી ત્રાસ આપી પતિ હિતાંશુ, સસરા હિતેશ નરશીભાઈએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પિયર પરત ફરેલા દીપલબેને ગઈકાલે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial