Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રભુ શ્રી રામચંદ્ર સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા-બેગ વિતરણ

આગામી તા. ૨૭ થી ૨૯ મે દરમ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના પ્રભુ શ્રી રામચંદ્ર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાઓનું તથા સ્કૂલબેગ, વોટરબેગ, લંચબોક્સનું રાહતદરે વિતરણ તા. ૨૭,૨૮,૨૯ મે ૨૦૨૫ના કામેશ્વર મહાદેવ મંદિરે (જુની આરામ કોલોની, બ્રાહ્મણ બોર્ડીંગની પાછળ) સાંજે ૪ થી ૯ દરમ્યાન કરવામાં આવશે. ત્યાર પછી ચોપડા વિતરણ  પ્રભુ શ્રી રામચંદ્ર સેવા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે, જુની આરામ કોલોની, બ્રાહ્મણ બોર્ડીંગ પાછળ, ખોડીયાર કોલોની મેઈન રોડ, ચામુંડા હોટલવાળી શેરી, વાટીકા એપાર્ટમેન્ટ સામે તેમજ રિલાયેબલ સિલેકશન, નિલકમલ ચોકડી, આ બંને સ્થળે વિતરણ ચાલુ રહેશે તેમ ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ ખખ્ખર (મો. ૮૦૧૩૭ ૧૧૧૧૧ તથા ૯૮૨૪૮૪૫૬૮૮) એ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh