Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ખંભાળીયામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: માનવ સેવા સમિતિ ખંભાળીયાના ઉપક્રમે રવિવાર તા. ૨૫-૫-૨૦૨૫ના શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અજ્ઞય સુભાષ મોરજરીયા ફાઉન્ડેશન મુંબઈના (હસ્તે શ્રી અજયભાઈ ગાંધી તથા શ્રી પ્રદીપભાઈ ગાંધી) ના આર્થિક સહયોગથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે લલિતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલમાં સવારે ૯ થી ૧૧:૩૦ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલની ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે, ઓપરેશનની જરૂરવાળા દર્દીઓને બસ દ્વારા રાજકોટ લઈ જઈ આધુનિક ફેંકો પદ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh