Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: સંસ્કૃત શીખવા માંગતા લોકો માટે સંસ્કૃત ભારતી - જામનગર અને ચંદન કલાસીસના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સંભાષણ શિબિર તા. ૨૫-૫ થી ૩-૬ સુધી સવારે ૧૦ થી ૧૨ ચંદન કલાસીસ, ૩,પટેલ કોલોની, ગેલેરીયા કોમ્પ્લેક્ષ, ત્રીજા માળે, જામનગરમાં રાખવામાં આવી છે. ૧૩ વર્ષથી વધુ વયના લોકો શિબિરમાં જોડાઈ શકે છે. અત્યંત રોચક પદ્ધતિથી વ્યાવહારિક સંસ્કૃત શીખવવામાં આવશે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી રજીસ્ટ્રેશન માટે રાજેશ બારોટ (મો.૯૪૨૮૨૧૬૨૬૮) અથવા પાયલબેન વિસાવડિયા (મો. ૮૧૬૦૭ ૫૩૨૮૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial