Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૪: ખંભાળિયા તાલુકામાં વન નેશન-વન ઈલેક્શનના સમર્થનમાં વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમૂહો દ્વારા કરાયેલા ૧૦૦ ઠરાવો તાલુકા ભાજપના હોદ્દેદારો કશ્યપભાઈ ડેર, ખીમાણંદ ગઢવી, ડો. વિશાલ કણઝારિયા દ્વારા આ અભિયાનના ઈન્ચાર્જને સોંપવામાં આવ્યા હતાં.
સ્ટ્રીલાઈટ નાખવા માંગણી
ખંભાળિયામાં સુખનાથ મહાદેવ સુધીના નવા બનેલા માર્ગ પર અડધા ભાગમાં જ સ્ટ્રીટ લાઈટો છે. બાકીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો નાંખવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial