Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૪: ભાટીયાના કિશોર ચેરી.ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ ચેરી. આંખની હોસ્પિટલના સહયોગથી તા. ૨૫-૫-૨૫, રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી ભાટીયાના સરકારી દવાખાનામાં ૧૧૮મા મોતીયાના ઓપરેશનનો કેમ્પ યોજાશે, જેમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. જરૂરિયાતવાળા દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી આપવામાં આવશે. વધુ વિગતો માટે મો.નં. ૯૪૨૭૪ ૨૦૧૧૧ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial