Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી તથા અંબાણી પરિવાર આજે દ્વારકાના સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશ મંદિરમાં પધાર્યા હતાં, જ્યાં તેમણે શ્રીજીના ચરણોમાં શિશ ઝુકાવી દર્શન તથા પૂજા કર્યા હતાં. તેમની સાથે અંબાણી પરિવારના આકાશ અંબાણી તથા અન્ય પરિવારજનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial