Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૪: ખંભાળિયામાં આજે ૧૩ર કે.વી.ની તમામ વીજલાઈનો બપોર સુધી બંધ રહેવાની હોવાથી ખંભાળિયા નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ થયો છે. ઘી ડેમ તથા ફૂલવાડી વોટર વર્કસમાંથી થતું પાણી વિતરણ બંધ રહ્યું હતું. વીજપુરવઠો ચાલુ થયા પછી ટાંકા ભરાયા પછી પાણી વિતરણ થઈ શકશે. સંભવતઃ આજે સાંજે અથવા આવતીકાલે સવારે ક્રમ પ્રમાણે બાકીના વોર્ડ વિસ્તારોમાં પાણી વિતરણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial