Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા સોમનાથ-દીવ પ્રવાસનું આયોજન

આગામી તા. ર૬મી જાન્યઅુારીના દિને

જામનગર તા. રરઃ જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ મંડળના સભ્યો માટે સોમનાથ તથા દીવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ર૬-૧-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે ત્રણબત્તી, ઝુલેલાલ ચોકથી પ્રવાસ માટેની બસ ઊપડશે. જે અખબાર વિતરક મિત્રો આ પ્રવાસમાં આવવા માંગતા હોય તેમણે તા. ર૪-૧-ર૦રપ પહેલા અશ્વિનભાઈ મોદી (મો. ૯૯ર૪પ ર૧૪૮૩), રીખીલભાઈ મોદી (મો. ૯ર૭૭૩ પ૧૧ર૧) અને દિલીપસિંહ જાડેજા (મો. ૯૮ર૪૮ રપ૭૯૮) ને નામ નોંધાવી દેવા જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh