Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચોરીવાળા જિનાલયે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

જામનગર તા. રરઃ જામનગરમાં ચોરીવાળા જિનાલયમાં ર૧ પ્રાચીન પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી તેમજ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. ર૬-૧-ર૦રપ ના દિને સવારે ૯-૩૦ વાગ્યે પૂ. હેમતિલક વિ.મ.સા. આદિની નિશ્રામાં ચોરીવાળા દેરાસરના કમ્પાઉન્ડમાં પ્રાચીન મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી બોલાવવામાં આવશે, તેમજ અગિયાર દાર્શનિક પ્રતિમાની સ્થાપના માટેની ઉછામણી બોલાવવામાં આવશે.

તા. ૧૧-ર-ર૦રપ થી તા. ૧૩-ર-૨૦રપ સુધી પૂ.હેમપ્રભસુરી મ.સા. આદિની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠાનો ત્રિ-દિવસીય મહોત્સવ ઉજવવામાં આવશે. પુનઃ પ્રતિષ્ઠા તા. ૧૩-ર-ર૦રપ ના સવારે શુભ મુહૂર્તમાં થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh