Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બ્રાસ ઉદ્યોગકારો માટે પ્રેરણાત્મક સેમીનારનું આયોજન

ઉદ્યોગકારો સાથે વિચારગોષ્ઠી

જામનગર તા. ૨૨: રાજ્યસભાના સાંસદ અને ડાયમન્ડ સીટી, સુરતના અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયા આવતીકાલે તા. ૨૩-૧ના જામનગર આવી રહ્યા છે. જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા તા. ૨૩-૧ના સવારે ૧૧ થી ૧ વાગ્યે એસો.ના ઓડીટોરીયમ હોલમાં ગોવિંદભાઈ ધોળકીયા તથા જામનગરના ઉદ્યોગકારો સાથે વિચારગોષ્ઠી કરવા પ્રેણાત્મક સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ, આજની પરિસ્થિતિમાં ઉદ્યોગજગતના પ્રશ્નોના ઉકેલ, એક ઉદ્યોગકાર તરીકે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે ફરજ અંગે વિચાર વિમર્શ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh