Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસો. દ્વારા આઠમી રકતદાન શિબિર સંપન્ન

શિબિર દરમ્યાન ૬૧ યુનિટ રકત એકત્રિત થયું:

અમદાવાદ તા. ૨૧: અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશન (એએસીએ) અને સ્પોર્ટસ કલબ દ્વારા સ્પોટર્સ કલબ, નવરંગપુરામાં આઠમી રકતદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. આ શિબિર દરમ્યાન ૬૧ યુનિટ બ્લડ એકત્રિત થયુ હતું. જે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ગુજરાત કેન્સર સોસાયટી  (જીસીએસ) મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દાન આપવામાં આવ્યું હતું.

આ શિબિરમાં મીડિયા ફ્રેટરનિટી, એડવર્ટાઈઝિંગ એજન્સીના સભ્યો, સ્પોર્ટસ કલબના સભ્યો અને અમદાવાદના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉમદા સેવાકાર્યમાં અમદાવાદના લોકોની સહકારની ભાવના ઉત્તમ ઉદાહરણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh