Advertisement
Author: નોબત સમાચાર

સૈનિક વેલફેર અને પુનઃ વસવાટ માટે જિલ્લા હોમગાર્ડઝનું સ્તુત્ય કાર્ય

જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા રૂ. એકાવન હજારનો ફાળો અર્પણ

જામનગર તા. ૨૨: નિષ્કામ સેવાની ભાવના સાથે સતત દોડતાં એવા જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનો ફક્ત ફરજ અને પરેડ સાથે કુદરતી આફતોમાં જ પોતાની નિષ્કામ સેવાઓ આપે છે એવું નથી.!

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ દ્વારા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની આગેવાનીમાં સૈનિક વેલફેર અને પુનઃવસવાટ માટે ફાળો એકત્ર કરવા માટેની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટના રૂપિયા ૧૧૦૦૦/-થી શરૂઆત કરી તમામ યુનિટો દ્વારા રૂપિયા ૪૦૦૦૦/- એમ કુલ રૂપિયા ૫૧૦૦૦/- જેવી રકમ ભેગી કરી તેના બે અલગ અલગ ચેક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ બોર્ડના અધ્યક્ષ જામનગર જિલ્લાના સમાહર્તાને સુપ્રત કરવામાં આવ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh