Advertisement
Author: નોબત સમાચાર

હાપાની ગૌશાળામાં કમિશનરે સહપરિવાર ગાયોને નિરણ ખવડાવી પુણ્ય મેળવ્યું

જામનગર મહાનગર પાલિકા હસ્તક હાપા ગૌશાળામાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગાયોને નિરણ ખવડાવ્યુ હતું. ઉપરાંત નગરજનો પણ લાડુ-ઘાસ સાથે આવ્યા હતાં અને ગાયોને ખવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યુ હતું. વ્હોરાના હજીરા પાસેથી પણ ધર્મપ્રેમીઓ દ્વારા ૬૦ ટન ઘાંસચારાનું દાન મળ્યુ હતું. જેએમસી કનેકટનાં માધ્યમથી આ ગૌશાળામાં દાન-ઘાસ આપવા કમિશનરે નગરજનોને અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh