Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ એઈડમાંથી રોકાયા હતા વકીલઃ
જામનગર તા.૨૧ : જામનગરની એક સોસાયટીએ રૂ.૨,૨૧,૫૫૮ના ચેક પરત અંગેની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના હિતેશભાઈ કિશોરભાઈ ચૌહાણ સામે સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા રૂ.ર,૨૧, ૫૫૮ના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી તરફથી લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલમાંથી વકીલ ભાવેશ જવાણી હાજર રહ્યા હતા. તેઓએ કરેલી દલીલોને ધ્યાને રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial