Advertisement
Author: નોબત સમાચાર

બારાડી પંથકમાં ચાલુ એસ.ટી. સેવા બંધ !

કલ્યાણપુર તા. ૨૨: જામકલ્યાણપુર તાલુકામાં બારાડી પંથકમાં જે એસ.ટી. બસની સેવા ચાલુ હતી તે કોઈપણ વ્યાજબી કારણ વગર બંધ કરી દેવાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.  સારી આવક મેળવતી સવારની દ્વારકા બસ વાયા કલ્યાણપુર, રાવલ, પોરબંદર, સોમનાથ રૂટ બંધ કરેલ છે. સોમનાથ જવાની એક માત્ર બસ કલ્યાણપુર-રાવલની બંધ કરેલ છે.  આ બસ શરૂ કરવા દ્વારકા, જામનગરમાં એસ.ટી. અધિકારીઓને અવાર-નવાર રજૂઆતો કરી છે પણ કોઈ દાદ આપતા નથી. આ બસ ફરીથી ચાલુ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh