Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડીયા તા. ૬ઃ જોડિયા તાલુકામાં ભાદરામાં આવેલ ગુણાતીતાનંદ સ્વામીના જન્મ સ્થળ બીએપીએસ સ્વામી નારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે મંગળા આરતી, શૃંગાર આરતી થયા પછી ૯ થી ૧ર વાગ્યા સુધી ધૂન, પ્રાર્થના તથા સત્સંગ સભા યોજાયા હતાં. જેમાં કોઠારી સ્વામી ધર્મકુંવર સ્વામી તથા વિવેકવદન સ્વામીએ ગુરૃપૂર્ણિમા અંગે પ્રવચન આપ્યું હતું. સૌ ભકતોએ સામૂહીક ગુરુપૂજન કર્યુ હતું. ત્યાર પછી આરતી અને મહાપ્રસાદ યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial