Advertisement
Author: નોબત સમાચાર

આંગણવાડીમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ

વિદ્યાર્થી-આંગણવાડીના કાર્યકરોને અપાયું માર્ગદર્શનઃ

જામનગરના કામદાર નંદઘર (આંગણવાડીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ વિદ્યાર્થી અને ૧૫ કાર્યકરોને સાયબર ક્રાઈમથી બચવા માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આયોજનમાં પીએસઆઈ એચ.કે. ઝાલા, સ્ટાફના દિપ્તીબેન કુંભારાણા, વિક્કી ઝાલા સાથે રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh