Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે અધિકારીને એસ્ટેટ શાખામાં મૂકાયા
જામનગર તા. ર૭: જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારીની સિવિલ શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ્ટેટ શાખામાં અન્ય બે અધિકારીને નિમણૂક આપવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષીતને સિવિલ શાખામાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે તાજેતરમાં નાયબ ઈજનેર તરીકે બઢતી મેળવનાર હરેશ વાણિયા અને મુકેશ ગોસાઈને એસ્ટેટ શાખામાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં એસ્ટેટ વિભાગની ગતિવિધિ તેજ બનાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial