Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે
ભાટિયા તા. ર૭: કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક હયોગથી તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ૧૧૬ મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૩૦/૩ ને રવિવારે સવારે ૯ થી ૧૧ સરકારી દવાખાનું, ભાટિયામાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં દર્દીઓને તપાસી દવા-ટીપાં આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ બસ દ્વારા લઈ જવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, ચા-નાસ્તો, ચશ્માા-ટીપાં નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. તેમ કિશોર ચેરી. ટ્રસ્ટ-ભાટિયાના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી દ્વારા જણાવાયું છે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૪ ર૦૧૧૧ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial