Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લોહાણા કન્યા છાત્રાલયમાં સી.પી.આર. તાલીમ

જામનગરના સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની મદદથી વિદ્યાર્થિનીઓને સી.પી.આર.ની તાલીમ તથા બ્લડપ્રેશર અને બ્લડ સુગર ચેકીંગ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. યુવાઓમાં વધતા હાર્ટએટેકના બનાવોને પગલે અયોજીત આ કાર્યક્રમમાં શ્રી જોષી, ગજેન્દ્રસિંહ, સહદેવસિંહ, પૃથ્વીબેન તથા હેડ ગૃહમાતા ભાવનાબેન પોપટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh