Advertisement
Author: નોબત સમાચાર

આરાધના ધામમાં એસ.ટી. મજદૂર સંઘની સાધારણ સભા

ખંભાળીયા તા. ૨૭: ખંભાળીયા નજીક આરાધના ધામમાં એસ.ટી. મજદૂર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા પ્રમુખ કનકસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જામનગરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહામંત્રી મહાસંઘ જગદીશભાઈ પટેલ તેમજ કોષાધ્યક્ષ વનદીપસિંહ મહિડા હાજર રહ્યા હતાં. જામનગર વિભાગના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજયભાઈ ડોડીયા, ઉપપ્રમુખ મૂળજીભાઈ ચાંડપા અને મહિપતભાઈ ઉંદરિયા, વધારાના મહામંત્રી તરીકે હિતેન્દ્રસિંહ જાડેજા અને હિતેશભાઈ ગઢવીની વરણી કરવામાં આવી હતી. જામનગરના વિભાગના કાર્યાલય મંત્રી સોલંકીભાઈ આગેવાન વાળા ભાઈ તેમજ જામનગર વિભાગની ટીમ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh