Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા
જામનગર તા. ૨૭: કેન્સર કેર કાઉન્સીલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા નેત્રદિપ મેક્સીવિઝનના સહયોગથી આંખની તપાસ કરી નંબર કાઢી આપવાનો કેમ્પ તા. ૨૯-૦૩-૨૦૨૪ (શુક્રવાર)ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ જુની જેલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
આ કેમ્પમાં આંખ ચેકઅપ, જનરલ ચેકઅપ, ડેન્ટલ, ડાયાબિટીસ, હાડકાંની ઘનતા માપવા, હિમોગ્લોબીન, ડાયાબિટીસ તથા બીપી, પ્લસ ચેકઅપ કરવામાં આવશે. આ ઉપરાંત આંખનું ચેકઅપ કરી નંબર કાઢી આપવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા કેન્સર કેર કાઉન્સીલ જામનગરના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial