Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જનસેવા ગ્રુપ દ્વારા શ્રી સાંઈ બાબા મંદિર પાસે વાછડા દાદાના મંદિર નજીક ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવી કુપોષણમુકત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રુપના મૂળરાજભાઈ, કેતનભાઈ, ભરતભાઈ, સુભાષભાઈ, નરેશભાઈ, પ્રિતીબેન, જયશ્રીબેન, રીટાબેન વગેરે સેવાકાર્યમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial