Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીઓ તથા સ્થાનિકોને રાહત
જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટ સામે વારંવાર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાથી વેપારીઓ તથા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જે પછી સ્થાનિક કોર્પોરેટર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરાને રજૂઆત કરવામાં આવતા તાકીદે સમસ્યાનું નિવારણ કરવામાં આવતા અસરગ્રસ્ત વેપારીઓ તથા સ્થાનિકોને રાહત મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial