Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ-૯માં ભૂગર્ભ ગટરની ફરિયાદનું નિવારણ

વેપારીઓ તથા સ્થાનિકોને રાહત

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટ સામે વારંવાર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાથી વેપારીઓ તથા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જે પછી સ્થાનિક કોર્પોરેટર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરાને રજૂઆત કરવામાં આવતા તાકીદે સમસ્યાનું નિવારણ કરવામાં આવતા અસરગ્રસ્ત વેપારીઓ તથા સ્થાનિકોને રાહત મળી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh