Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા રામનવમી નિમિત્તે રામસવારી

આવતીકાલે આરતી અને પ્રસાદ પછી

જામનગર તા. ૫: જામનગર બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામસવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે તા. ૬-૪ને રવિવારે રામસવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧૨ વાગ્યે આરતી અને પ્રસાદ (અખંડેશ્વર મહાદેવ ટ્રસ્ટીશ્રી તરફથી) સાંજે ૫ વાગ્યે રામ સવારીનું પ્રસ્થાન રામ મંદિર, હાઉસીંગ બોર્ડ કોલોની પાસે, બેડેશ્વર, ધરારનગર-૧ થી થશે. રામસવારીનું સ્વાગત સાંજે ૫:૩૦ વાગ્યે મોમાઈ ગરબી મંડળ પાંચની ચાલી, ગરબી ચોકમાં કરવામાં આવશે. ભકતજનો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા વૈજનાથ મહાદેવ મંદિર, બેડેશ્વર, જામનગરમાં કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh