Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે આરતી અને પ્રસાદ પછી
જામનગર તા. ૫: જામનગર બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામસવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે તા. ૬-૪ને રવિવારે રામસવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧૨ વાગ્યે આરતી અને પ્રસાદ (અખંડેશ્વર મહાદેવ ટ્રસ્ટીશ્રી તરફથી) સાંજે ૫ વાગ્યે રામ સવારીનું પ્રસ્થાન રામ મંદિર, હાઉસીંગ બોર્ડ કોલોની પાસે, બેડેશ્વર, ધરારનગર-૧ થી થશે. રામસવારીનું સ્વાગત સાંજે ૫:૩૦ વાગ્યે મોમાઈ ગરબી મંડળ પાંચની ચાલી, ગરબી ચોકમાં કરવામાં આવશે. ભકતજનો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા વૈજનાથ મહાદેવ મંદિર, બેડેશ્વર, જામનગરમાં કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial