Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમીની ઉમંગભેર ઉજવણી થશેઃ
ભાટીયા તા. ૫: ભાટીયામાં તા. ૬-૪ ના શ્રી રામ જન્મ મહોત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરે ૧૨ વાગ્યે કલ્યાણરાયજી મંદિરમાં મહાઆરતી થશે, સાંજે ૪ વાગ્યે શ્રી કલ્યાણરાયજી મંદિરથી શોભાયાત્રા નીકળશે. જે જુના ગામ, પંચહાટડી ચોક, પંડિત દીન દયાળ ચોક, મેઈન બજાર, સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર થઈને દીનદયાળ ચોકમાં પહોંચશે. જયાં આરતી સાથે શોભાયાત્રાનું સમાપન થશે. પંડિત દીન દયાળ ચોકમાં સાંજે ૭:૩૦ વાગ્યે આરતી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial