Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના ધરમપુરમાં આઈબેલી ગ્રુપ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે

અંધ-અપંગ-નિરાધાર ગૌમાતાના લાભાર્થે

ખંભાળીયા તા. ૫: ખંભાળીયાના ધરમપુરમાં આઈબેલી આવળ માતાજીના મંદિરના પરિસરમાં અંધ-અપંગ-નિરાધાર ગૌમાતાના લાભાર્થે એનિમલ કેર્સ ગ્રુપ તથા આઈબેલી ગ્રુપના ઉપક્રમે તા. ૧૮-૦૪-૨૫ થી ૨૪-૪-૨૫ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસાસને પૂ. જીવણભગત બિરાજી કથાનું રસપાન કરાવશે. પૂજા વિધિ તથા યજ્ઞના આચાર્ય તરીકે કૃણાલ અદા બિરાજશે. તા. ૨૦-૦૪ના રાજશીબાપા જુનાગઢની મંડળી, તા. ૨૧-૦૪ના ક્રિષ્ણા કલાવૃંદનો કાર્યક્રમ, રાત્રે સંતવાણી, આશાપુરા ગરબી મંડળનો તલવાર રાસ, તા. ૨૩-૦૪ના કાનગોપીનો કાર્યક્રમ યોજાશે. તા. ૨૩-૪ના શહીદ પરિવાર, માજી સૈનિકો, ગૌ સેવકોનું સન્માન કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh