Advertisement
Author: નોબત સમાચાર

શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર

'રામનવમી' ઉત્સવ નિમિત્તે

દ્વારકા તા. પઃ દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં 'રામનવમી ઉત્સવ' નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં તા. ૬/૪ ને રવિવારે સવારે ૬-૩૦ વાગ્યે શ્રમંગલા આરતી, ૮ થી ૯ મંદિર બંધ (અનોસર), ૯ થી ૧૦-૩૦ શ્રૃંગાર દર્શન, ૧૦ વાગ્યે શ્રૃંગાર આરતી, ૧૦-૩૦ ૧૦-૩૦ થી ૧ર દર્શન બંધ, બપોરે ૧ર વાગ્યે ઉત્સવ આરતી, ૧ર થી ૧-૩૦ ઉત્સવ દર્શન, ૧-૩૦ વાગ્યે અનોસર, બપોરે ૧-૩૦ થી સાંજના પ વાગ્યા સુધી મંદિર બંધ અને સાંજથી નિત્યક્રમ મુજબ દર્શન થશે તેમ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેક્ટર) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh