Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રામનવમી' ઉત્સવ નિમિત્તે
દ્વારકા તા. પઃ દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં 'રામનવમી ઉત્સવ' નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં તા. ૬/૪ ને રવિવારે સવારે ૬-૩૦ વાગ્યે શ્રમંગલા આરતી, ૮ થી ૯ મંદિર બંધ (અનોસર), ૯ થી ૧૦-૩૦ શ્રૃંગાર દર્શન, ૧૦ વાગ્યે શ્રૃંગાર આરતી, ૧૦-૩૦ ૧૦-૩૦ થી ૧ર દર્શન બંધ, બપોરે ૧ર વાગ્યે ઉત્સવ આરતી, ૧ર થી ૧-૩૦ ઉત્સવ દર્શન, ૧-૩૦ વાગ્યે અનોસર, બપોરે ૧-૩૦ થી સાંજના પ વાગ્યા સુધી મંદિર બંધ અને સાંજથી નિત્યક્રમ મુજબ દર્શન થશે તેમ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેક્ટર) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial