Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાસાસને કાપદાસબાપુ શ્રોતાઓને રસપાન કરાવશે
ફલ્લા તા. ૫: જામવણથલી નજીકના વરણા ગામે આવેલ શ્રી કેરડીયા હનુમાનજીની જગ્યામાં તા. ૪-૪-ર૦રપ થી તા. ૧ર-૪-ર૦રપ સુધી શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને શ્રી કાનદાસબાપુ દુધરેજીયા (દ્વારકાવાળા) બીરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં આવતા પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. દરરોજ રાત્રે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ધર્મપ્રેમી જનતાએ કથાશ્રવણનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial