Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરચાલક સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા.૪ : ઓખા મંડળના વરવાળા પાસે પેટ્રોલ પંપ રોડ પર ગઈકાલે બપોરે એક બાઈકને મોટરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા પાસેથી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે ધનાભાઈ નાયાભાઈ રાઠોડ નામના યુવાન જીજે-૩૭-એચ ૯૦૭૭ નંબરના મોટરસાયકલ પર જતા હતા ત્યારે તેઓને જીજે-૨૩-સીસી ૬૩૯૮ નંબરની અર્ટીગા મોટરે ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ધનાભાઈનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. દ્વારકાના રૂક્ષ્મણીનગરમાં રહેતા હમીરભાઈ રાજાભાઈ ચાનપાએ મોટરચાલક સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial