Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા
જામનગર તા. ૫: વન અને પર્યાવરણ વિભાગ હેઠળના અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી અને અન્ય તાબાની કચેરીમાં કારકૂન વર્ગ-૩ માં ફરજ બજાવતા ૭૩ કર્મચારીઓને સિનિયર ક્લાર્ક વર્ગ-૩ માં બઢતી આપવામાં આવી છે. જેમાં હાલારના પણ સાત કર્મચારીઓનો સમાવેશ થાય છે. જામનગરના મરીન નેશનલ યાર્ડના દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા અને જામનગર વન વિભાગ કચેરીના કરશનભાઈ માડમ, ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવન દિલીપભાઈ પરમાર, અબ્દુલ કાદીર, મો. હુશેન બી, હેમત એમ. ડાંગર, રાહુલ પી. ડાંગર, બાબુ ભોજાભાઈ નાંગેશનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial