Advertisement
Author: નોબત સમાચાર

મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે આગામી સોમવારે બેઠક

જામનગરમાં ઓબીસી એક્તા પરિષદ દ્વારા

જામનગર તા. ૫: જામનગરના ઓબીસી એક્તા પરિષદ દ્વારા સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની ૧૯૮ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર હોવાથી તે સંદર્ભની એક મિટિંગ તા. ૭-૪-ર૦રપ (સોમવાર) ની સાંજે ૬-૩૦ વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતીમા પાસે, લાલબંગલા સર્કલ, જામનગરમાં રાખવામાં આવી છે. આ મિટિંગમાં ઓબીસી-એસસી-એસટી-માયનોરીટી સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો તથા કાર્યકર્તાઓએ હાજર રહેવા ઓબીસી એક્તા પરિષદ, જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમ પ્રમુખ રમેશભાઈ સોલંકીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh