Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આકરા તાપમાં ઘટાડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં શુક્રવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩પ.૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૯ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વરસાદી માહોલના કારણે આકરા તાપમાં ઘટાડો થયો છે. નગરમાં વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. દિવસ દરમિયાન મોટાભાગે મંદ ગતિએ પવન ફૂંકાયો હતો, પરંતુ રાત્રે તેમાં વધારો થતા પ્રજાજનોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh