Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોની પાસે ફર્નિચરના શો-રૂમમાં આગઃ રૂપિયા ચારેક લાખનું નુકસાન

સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈઃ ત્રણ ગાડીથી પાણીનો મારો ચલાવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલા મયુર કોમ્પલેક્ષના બીજા માળે ગજાનંદ ફર્નિચર નામના શો-રૂમના ગોડાઉનમાં ગઈકાલે સાંજે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. તેની જાણ ભાવેશભાઈ નામના આસામી મારફત થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ત્રણ ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે પહેલાં રૂપિયા ચારેક લાખનું તૈયાર ફર્નિચર સળગીને ખાખ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે એક તબક્કે ખોડિયારકોલોની રોડ પર ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh