Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ રામનાથ સોસાયટીમાં જીવંત વીજ વાયર તૂટતાં દોડધામ

ગઈકાલે વરસાદી વાતાવરણ વચ્ચે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયામાં ગઈકાલે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે અહીં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલ ધર્મબાગ-એસ.એન.ડીટી. સોસાયટીમાં એક આસામીનો સર્વિસ વાયર તૂટીને નીચેે પડતા તથા તેમાં શોક સર્કીટના તણખા નીકળવા લાગતા લોકોમાં ભય ફેલાયો હતો. બનાવની જાણ થતાં આ વિસ્તારના લોહાણા યુવા અગ્રણી ચીરાગભાઈ દત્તાણીએ પીજીવીસીએલ તંત્રને જાણ કરતા ઈજનેર રોનક પટેલ તથા લાઈન ઈન્સ્પેકટર અનિલ વારીયા દ્વારા આ વિસ્તારનો વીજ પૂરવઠો તુરત જ બંધ કરી દઈ સમય સૂચકતા વાપરતા મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. જીવંત વીજ વાયર પાણી સાથે અડતા મોટા વિસ્તારમાં વીજ કરંટ ફેલાતા મોટી દુર્ઘટના બની હોત જેનો બચાવ થયો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh