Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈનું નોંધાયું નિવેદનઃ
જામનગર તા. ૧૭: ઓખામંડળના શામળાસર ગામના એક વૃદ્ધને હૃદયરોગનો તિવ્ર હુમલો ભરખી ગયો છે. પોલીસે તેમના નાનાભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા શામળાસર ગામમાં રહેતા પોલાભાઈ વિઘાભાઈ મીયાણી (માણેક) નામના પાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે ગામમાં સબ સ્ટેશન પાસે હતા.
આ વેળાએ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે પહેલાં પોલાભાનું હૃદયરોગના તિવ્ર હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. તેમના નાનાભાઈ રામભા વિઘાભાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial