Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગર જિલ્લામાં રૂ. ૧૦ કરોડના ખર્ચે ૧૬ પશુદવાખાના બનાવવાનું કામ ગત્ વર્ષે રાજ્ય સરકાર દ્વારા મંજુર થઈ ગયું હતું, છતાં કાર્યવાહી નહીં થવાથી ઉહાપોહ મચ્યો હતો અને અખબારોમાં તંત્રના જવાબદાર અધિકારી નિષ્ક્રિયતાના અહેવાલો પ્રસિદ્ધ થતા અંતે આ ૧૬ દવાખાનાના કામ માટેના ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં સફળ પાર્ટીને રર એપ્રિલ પછી વર્કઓર્ડર આપવામાં આવશે. આ પશુદવાખાનાના કામ પૂર્ણ થવાથી અનેક સંલગ્ન ગામોના પશુપાલકોના પશુઓને બીમારીમાં સારવાર, સર્જરી, પ્રસૂતિ, રસિકરણ વગેરેની સુવિધા પ્રાપ્ત થશે. જામનગર સુધી કે અન્ય પંથક સુધી ધક્કા ખાવામાં રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial