Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં ગઈકાલે તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારી નો પ્રારંભ થયો, ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત શોભાયાત્રાની સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની ટુકડી દ્વારા સમગ્ર શોભા યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાની ગોઠવણ કરીને હવામા ડ્રોન ઉડાવીને સમગ્ર વિસ્તારનું મોનીટરિંગ કરવામાં આવ્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial