Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ભગવાન સ્વામિનારાયણના ર૪૪ મા જન્મોત્સવની જામનગરમાં મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-જામનગરમાં સાંજે ૭ વાગ્યે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પછી વિશાળ ભક્ત સમુદાય દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી. આ પછી પાલખી યાત્રા યોજાઈ હતી. આ પછી જન્મોત્સવ સભામાં પ્રવચન-નૃત્ય, સંવાદ દ્વારા ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન મર્મ વિશે અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. જેથી ભક્તોના હૃદય ભક્તિભાવથી તરબત્તર થઈ ગયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh