Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ત્રણબત્તી ચોકમાં આવેલ રામ સ્તંભ-રામમંરમાં રામનવમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧ર સુધી રામભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક રામજીનું પૂજન-અર્ચન કરાયું હતું. બપોરે ૧ર કલાકે રામજન્મ સમયે રામજીની ઉત્સવ આરતી કરવામાં આવી હતી. જમેાં બહોળી સંખ્યામાં ભાવિકો સામેલ થયા હતાં. રામજન્મ નિમિત્તે ભાવિકોમાં પંજરી સહિત પ્રસાદીનું વિતરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial