Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામાનગર તા.૭ : જામનગરની તિરૂપતિ સોસાયટી નજીક પુષ્પક પાર્ક-રમાં રહેતા નિતેશભાઈ કાંતિલાલ પટેલ નામના પાંત્રીસ વર્ષના યુવાન આઈસીઆઈસી આઈ બેંકમાં ફરજ બજાવે છે. તેઓ ગુરૂદ્વારા રોડ પર આવેલી બેંકની શાખામાં નોકરી પર ગયા પછી ગુમ થઈ ગયા છે. સિટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના શાપર ગામમાં રહેતા પ્રકાશભાઈ અમરશીભાઈ સોલંકી (ઉ.વ.૩૭) નામના યુવાન શનિવારે સવારે પોતાના બાઈક પર મજૂરીકામ જવાનું કહીને ગયા પછી સાંજ સુધી પરત નહીં આવતા તેના ભાઈ કેતન સોલંકીએ શોધખોળ કરી હતી. તેમ છતાં પ્રકાશનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરાઈ છે. ઉપરોક્ત તસ્વીર વાળા યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ હે. કો. વી.ડી. ઝાપડીયા-૮૩૨૦૮ ૦૮૦૫૮નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial