Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના સહયોગથી
શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત રામનવમીના પારણાની લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (પારણા)નાતનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાત રસ્તા પાસે આવેલ એમ.પી.શાહ કોલેજના વિશાળ પટાંગણમાં સમૂહ નાત યોજાશે જેની તૈયારીના ભાગરૂપે સમિતિના તમામસભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. અખિલ લોહાણા મહાજનના પ્રમખુ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ આજે રાત્રે નાત યોજાશે. રાજય સભાના સાંસદ પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી આજની આ લોહાણા જ્ઞાતિની સમૂહ નાત યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial