Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર ભ્રમણ પછી મધ્યરાતે પંચેશ્વર ટાવર પાસે
'છોટી કાશી'માં ગઈકાલે ૪૪મી રામસવારી યોજાઈ હતી, જે રામ સવારીનો પ્રારંભ બાલા હનુમાનજી ના મંદિરેથી પાંચ વાગ્યે થયો હતો, ત્યારબાદ નગર ભ્રમણ કરીને રાત્રિના ૧૨.૩૦ વાગ્યા બાદ પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન શ્રીરામચંદ્રજીના મંદિર પાસે પૂર્ણ થઇ હતી. જયાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહૃાા હતા, અને ભગવાન શ્રીરામ-લક્ષ્મણ- જાનકીની પ્રતિમાનું પૂજન કરીને શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરાવી હતી. તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા વગેરે ઉપસ્થિત રહૃાા હતા અને પાલખીનું પૂજન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial