Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નીકળેલી રામસવારી શોભાયાત્રામાં મહાદેવ હર સોક્યોરિટી ગ્રુપની ટીમ ઉત્સાહભેર જોડાઈ હતી.અને ૨૦ જવાનો સતત ખડે પગે રહૃાા હતા. રામ સવારીની શોભાયાત્રાના પ્રારંભથી લઈને મોડી રાત્રી સુધી તમામ જવાનો ભગવાન રામચંદ્રજીની પાલખી સાથે જોડાઈને રામ ભક્તિરૂપે ફરજ બજાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial