Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના માધવરાય મંદિરમાં સાંજીના ગીતઃ લગ્નદર્શનનું આયોજન

જામનગર તા. ૭: જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલા માધવરાય મંદિરમાં લગ્નના સાંજીના ગીતો તથા દાંડિયારાસનો કાર્યક્રમ આવતીકાલે તા. ૮-૪-ર૦રપ ના સાંજે પ-૩૦ થી ૮ વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે. તા. ૯-૪-ર૦રપ ના રૂક્ષ્મણીી-માધવરાયજીના લગ્નના દર્શન સાંજે ૬ થી ૮ દરમિયાન યોજાશે. સર્વે વૈષ્ણવોને આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા મુખ્યાજીએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh