Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલા માધવરાય મંદિરમાં લગ્નના સાંજીના ગીતો તથા દાંડિયારાસનો કાર્યક્રમ આવતીકાલે તા. ૮-૪-ર૦રપ ના સાંજે પ-૩૦ થી ૮ વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે. તા. ૯-૪-ર૦રપ ના રૂક્ષ્મણીી-માધવરાયજીના લગ્નના દર્શન સાંજે ૬ થી ૮ દરમિયાન યોજાશે. સર્વે વૈષ્ણવોને આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા મુખ્યાજીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial