Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષ પહેલાંનો બનાવઃ
જામનગર તા.૭: સલાયા નજીક દખણાદાબારા ગામનો એક શખ્સ ત્રણ વર્ષ પહેલાં એક સગીરાને નસાડી ગયો હતો. તેણે આ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યંુ હતું. તે કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે.
ખંભાળિયા નજીકના સલાયા પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગઈ તા.ર-૪-રરના દિને દખણાદાબારા ગામનો લાલુભા પ્રવીણસિંહ જાડેજા નામનો શખ્સ ફોસલાવીને નસાડી ગયો હતો. આ શખ્સે તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી લાલુભા પ્રવીણસિંહને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial